BAOU Sociology Solved Assignment February-2022 સમાજશાસ્ત્ર સોંપણી

BAOU Sociology Solved Assignment February-2022 સમાજશાસ્ત્ર સોંપણી BAOU Sociology Solved Assignment February-2022–  BAOU સોશિયોલોજી સોલ્વ્ડ અસાઇનમેન્ટ ફેબ્રુઆરી-2022 – ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, MA URDU Admission courses give students the freedom to choose any subject according to their preference.  BAOU Sociology Solved Assignment February-2022 Students are recommended to download their Assignments from this webpage itself. Study of Political Science is very important for every person because it is interrelated with the society and the molar values in today culture and society.

BAOU એ સોલ્વ કરેલ અસાઇનમેન્ટ 2022-23 BAOU dece સોલ્વ કરેલ અસાઇનમેન્ટ 2022-23, BAOU ma સમાજશાસ્ત્ર અસાઇનમેન્ટ 2022-23 મેગ 10 સોલ્વ કરેલ અસાઇનમેન્ટ 2022-23 ts 6 સોલ્વ કરેલ અસાઇનમેન્ટ 2022-23 , મેગ સોલ્વ કરેલ અસાઇનમેન્ટ-22223 .

BAOU Sociology Solved Assignment February-2022


SOCM 101 Solved Assignment 

SOCM 102 Solved Assignment

SOCS 101 Solved Assignment

SOCS 102 Solved Assignment

E-Assignment (Download Assignment PDF | Share Assignment PDF)

FOR Solved & Handwritten Hardcopy

WhatsApp – 8130208920

 પ્રિય વિદ્યાર્થી મિત્ર,
બી.એ./બી.કોમ/બી.એડ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા બદલ આપને અમારા વતી ખૂબ ખૂબ અભિનંદન.આપ દૂરવર્તી શિક્ષણમાં અભ્યાસ કરી રહ્યા છો જેમાં આપની ઉપર અધ્યાપકનું કોઈ અંકુશ નથી.આ પદ્ધતિમાં આપને સ્વયમ અનુશાસન અપનાવવું જરૂરી છે.આપને આપના વિષયની ક્રેડિટ અનુસાર આ વિષયમાં દૈનિક ર કલાક સમય ફાળવવો આવશ્યક છે.

BAOU Sociology Solved Assignment February-2022 સમાજશાસ્ત્ર સોંપણી સ્વાધ્યાયકાર્યનું ફોર્મેટ એ આપની સત્રાંત પરીક્ષાના ફોર્મેટ પ્રમાણે જ રાખવામાં આવેલ છે,જેથી પરીક્ષાની તૈયારી અર્થે યોગ્ય સમજ માટે સ્વાધ્યાયકાર્ય ખૂબ ઉપયોગી છે.સ્વાધ્યાયકાર્યોમાં પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબ આપને મળેલી અભ્યાસ-સામગ્રીમાંથી સીધા જ કોપી કરવાના નથી,આપ જે વાંચન કરો છો, જે સમજો છો, તે આપની પોતાની ભાષામાં લખવાનું રહેશે.
સ્વાધ્યાયકાર્યનું પુનઃમૂલ્યાંકન થતું નથી જો કોઈ વિષયના સ્વાધ્યાયકાર્યમાં ઓછા ગુણ હોય તો ફરીથી લખેલું સ્વાધ્યાયકાર્ય સ્વીકારવામાં આવશે નહિ જેથી આપ પ્રથમ વખતે જ વ્યવસ્થિત જવાબો લખી જમા કરાવશો જેથી સારામાં સારા ગુણ મેળવી શકશો અને ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરી શકશો.

અગત્યની સૂચનાઓ ( Important notices For Student)

સમય મર્યાદામાં આપે સ્વાધ્યાયકાર્ય લખી જમા કરાવવું જરૂરી છે.

સ્વાધ્યાયકાર્ય જમા કરાવતી વખતે તેની રસીદ લેવી ફરજીયાત છેજેથી ભવિષ્યમાં સ્વાધ્યાયકાર્યને લગતી કોઈ પૂછપરછ . કરવી હોયતેના ઉકેલમાં રસીદ રજૂ કરી શકાય.

તમારા ચેક થઇ ગયેલા સ્વાધ્યાયકાર્ય તમારી સત્રાંત પરીક્ષા પહેલા જ કેન્દ્ર પર રસીદ બતાવી પરત લેવા જેથી

પરીક્ષાના વાંચન અર્થે પણ તેને ઉપયોગમાં લઇ શકાય.

બીગુણ લાવવા જરૂરી ૧૧અભ્યાસક્રમના સ્વાધ્યાયકાર્યમાં પાસ થવા માટે .કોમ.બી.એ. છગુણ હોય જો તેનાથી ઓછા,

તો તે સ્વાધ્યાયકાર્યમાં વિદ્યાર્થી નાપાસ માનવામાં આવશે અને તે સ્વાધ્યાયકાર્ય નવા સત્રનું મેળવીને ફરીથી લખવાનું .રહેશે

સ્વાધ્યાયકાર્યના ગુણ વગર ફાઈનલ માર્કશીટ મેળવી શકાશે નહીં

લખેલા સ્વાધ્યાયકાર્ય જમા કરાવતી વખતે તેની સાથે સ્વાધ્યાયકાર્યનું પ્રશ્નપત્ર ફરજીયાત જોડવું.

આ પછીનું પેજ વિદ્યાર્થીએ પ્રિન્ટ કાઢી તેમાં માંગેલ માહિતી ભરી લખેલા સ્વાધ્યાયકાર્યના પ્રથમ પેજ ઉપર લગાવવું.

E-mail: feedback@baou.edu.in
Website : www.baou.edu.in

 

Leave a Comment